A- A A+


General Instructions

  1. લાયક વિદ્યાર્થીઓએ જે-તે વિદ્યાશાખામાં પ્રવેશ માટેની ઓનલાઇન નોંધણી નિયત સમય મર્યાદામાં કરાવવી ફરજિયાત છે
  2. જે-તે વિદ્યાશાખામાં ભરેલ ફોર્મ અન્ય વિદ્યાશાખામાં ટ્રાન્સફર કરી શકશે નહી.
  3. પ્રથમ ગુણવત્તાયાદિમાં માત્ર વર્ષ – ૨૦૨૪માં એચ.એસ.સી (H.S.C.)/ સમકક્ષ પરીક્ષામાં ઉતિર્ણ થયેલ વિદ્યાર્થીઓને પ્રવેશ માટે લાયક ગણવામાં આવશે. 
  4. સદર પ્રવેશ કાર્યવાહી ઓનલાઇન/ ઓફલાઈન (યુનિવર્સિટી કેમ્પસ ખાતે એડમીશન સેન્ટર પરથી રૂબરૂ માં પણ) તેમ છતાં વિદ્યાર્થીઓને કોઇ માર્ગદર્શનની જરૂરિયાત હોય તો નીચે મુજબનાં મોબાઇલ નંબર પર અને ઇ-મેઇલ પર સંપર્ક કરી શકે છે. (કાર્યાલય સમય ૧૦:૩૦ થી ૦૫:૦૦ સુધી તેમજ જાહેર રજા અને રવિવારની રજા સિવાય)

  5. ક્રમ

    સંપર્ક વ્યક્તિ / સંસ્થા

    મોબાઇલ નંબર

    સમય

    વિગત

    ડૉ. બી.એ.પટેલ,

    આસી.પ્રોફેસર, સ્કુલ ઓફ કોમર્સ, રાજપીપલા

    ૯૮૯૮૭૯૨૪૭૨

    ૧૦:૩૦

    થી ૬:૧૦

    ઓનલાઇન ટેકનીકલ મુશ્કેલી માટે

    કોલેજ કેમ્પસ ખાતે:

    Ø  આચાર્યશ્રી, સ્કુલ ઓફ આર્ટસ

    Ø  આચાર્યશ્રી, સ્કુલ ઓફ કોમર્સ

    Ø  આચાર્યશ્રી, સ્કુલ ઓફ સાયન્સ

     

    ૦૨૬૪૦-૨૯૯૬૮૩

    ૦૨૬૪૦-૨૯૯૬૮૪

    ૦૨૬૪૦-૨૯૯૬૮૫

    ૧૦:૩૦

    થી ૬:૧૦

    શૈક્ષણિક / અન્ય માટે

    admission@bmtu.ac.in  

    -

    ૨૪ કલાક

    વધુ જાણકારી માટે

  6. ગુણવત્તા યાદિથી પ્રવેશ આખરી કરાવનાર આદિજાતિ વિદ્યાર્થીઓને છાત્રાલયમાં મર્યાદિત સંખ્યામાં વિનામુલ્યે બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના નિયમોનુસાર રહેવા – જમવાની સુવિધા પુરી પાડવામાં આવશે.
  7. પ્રવેશ માટેની કોઇપણ વ્યવસ્થામાં આખરી નિર્ણય માન.કુલપતિશ્રી, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી, રાજપીપલાનો રહેશે. 

(Helpline Timing - 10:30 A.M. to - 06:10 P.M. Monday to Saturday)

Registered User Login
Type the text
Click on the text to change